Uncategorized

સૌરાષ્ટ્ર માટે ખુશી ના સમાચાર,જાણો આ આવી મોટી ખુશ ખબર

રાજ્યના અન્ય જીલ્લામાંથી સજામાં અમરેલી જિલ્લામાં મુકાયેલા અધિકારીઓ પોતાની વાહવાહ કરાવવા આ જિલ્લાની જનતાને પીડા આપી રહ્યા છે. પાછલા બે મહિનાથી જિલ્લામાં કોરોનાથી લોકો ટપોટપ મરી રહ્યા છે. પરંતુ અમરેલી જિલ્લાનું તંત્ર આંકડાઓ છુપાવી રહ્યુ છે. હદ તો ત્યારે થઇ કે આરોગ્યની અપૂરતી સુવિધાઓ અને આધુનિક સગવડો ન હોવા છતાં સમગ્ર દેશ અને ગુજરાત કરતા પણ મૃત્યુદર અમરેલી જિલ્લામાં ઓછો બનાવી દેવાયો છે.

અમરેલી સિવિલ હોસ્પિટલમાં માત્ર 25 વેન્ટિલેટર છે. ખાનગી હોસ્પિટલમાં પણ આંગળીના વેઢે ગણાય તેટલા વેન્ટિલેટર છે. અહીં રાજ્યના અન્ય શહેરો જેવી આધુનિક આરોગ્ય સુવિધાઓ નથી. પ્લાઝમા થેરાપી પણ થઇ રહી નથી. કોઈ મોટી ખાનગી હોસ્પિટલ નથી. 18થી ઉપરના યુવાઓને વેક્સિનેશન માટે આ જિલ્લાનો સમાવેશ કરાયો નથી. આમ છતાં સ્થાનિક તંત્ર માત્ર પોતાની વાહવાહી થાય તે માટે આંકડાઓની રમત રમી રહ્યું છે. અધિકારીઓ લોકોની સુવિધા વધે તે માટે ધ્યાન આપવાના બદલે પોઝિટિવ કેસ અને મૃત્યુના આંક છુપાવવાની રમત રમી રહ્યા છે.

વહીવટીતંત્રે કાગળ પર એવો ચમત્કાર કર્યો કે કોરોનાથી મૃત્યુ દર સમગ્ર દેશ અને ગુજરાતની સરેરાશ કરતાં પણ ઓછો દેખાડી દીધો. સમગ્ર દેશમાં કોરોનાના કારણે 1.08 ટકા દર્દીના મોત થયા છે. જ્યારે ગુજરાતમાં 1.25 ટકા દર્દીના મોત થયા છે. તેની સરખામણીમાં અમરેલી જિલ્લાનું વહીવટીતંત્ર 7મી માર્ચ સુધીમાં માત્ર 0.88 ટકા દર્દીના મોત થયાનું દર્શાવી રહ્યું છે. હકીકત તો એ છે કે સમગ્ર દેશ અને ગુજરાતના આંકમાં પણ સાચું ચિત્ર નહીં હોવાનું મનાય છે. ત્યારે અમરેલી જિલ્લાના વહીવટી તંત્ર રજૂ કરેલું ચિત્ર તો કોઈને ગળે ઉતરે તેવું નથી.

89 Replies to “સૌરાષ્ટ્ર માટે ખુશી ના સમાચાર,જાણો આ આવી મોટી ખુશ ખબર

  1. 904338 482359Hiya! awesome weblog! I happen to be a every day visitor to your internet site (somewhat much more like addict ) of this website. Just wanted to say I appreciate your blogs and am seeking forward for a lot more to come! 102114

  2. Pingback: 2hurries

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *